આ લેખમાં, અમે તમને ઘરે બેઠા તમારા ayushman card કેવી રીતે મેળવવું તે માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા આપશું. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાની આરોગ્ય સહાયતા મળી શકે છે, જેનાથી નાણાકીય મુશ્કેલીઓથી બચી શકાય છે. આ યોજના અગાઉ “મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ” તરીકે ઓળખાતી હતી, હવે આને “ayushman card” તરીકે ઓળખવામાં આવે છે.
1. આયુષ્યમાન કાર્ડ શું છે?
ayushman card એક આરોગ્ય ખાતરીકારી યોજના છે, જે મેડિકલ ઇમર્જન્સીમાં 10 લાખ રૂપિયાની શરતો હેઠળ સહાય કરે છે. આ યોજના ઓછી આવકવાળા પરિવારોને મેડિકલ ખર્ચના ભારમાંથી મુક્તિ આપે છે.
આયુષ્યમાન કાર્ડનો હેતુ | આરોગ્ય સહાયતા માટે 10 લાખ રૂપિયાનીcoverage |
જરૂરી દસ્તાવેજો | રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર |
કઈ રીતે અપ્લાય કરવું | મોબાઈલ એપ્લિકેશન |
એપ્લિકેશન નામ | આયુષ્યમાન એપ |
અરજી મોડ | ઓનલાઇન – ઑફ્લાઈન |
મુખ્ય શરતો | રેશન કાર્ડમાં નામ, આધાર કાર્ડ લિંક, મોબાઈલ લિંક |
2. મહત્વપૂર્ણ શરતો
આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે નીચેની શરતો પૂર્ણ કરવી જરૂરી છે:
– તમારું નામ રેશન કાર્ડમાં હોવું જોઈએ.
– આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવું જોઈએ.
– આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલું હોવું જોઈએ.

3. ક્યાંથી શરૂ કરવું?
તમારા Ayushman કાર્ડને ઘરેથી મેળવવા માટે, તમારે નીચેની પગલાંઓનો અનુસરણ કરવો પડશે:
4. એપ્લિકેશન ડાઉનલોડ કરો
તમારા મોબાઈલમાં ‘આયુષ્યમાન એપ’ ડાઉનલોડ કરવા માટે:
– પ્લે સ્ટોર ખોલો.
– સર્ચ બારમાં ‘આયુષ્યમાન એપ’ લખો.
– એપ્લિકેશન પસંદ કરો અને ઇન્સ્ટોલ કરો.

5. એપ્લિકેશન દ્વારા કાર્ડ માટે અરજી
એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી, તે ખોલો અને નીચેના પગલાંઓનો અનુસરણ કરો:

– તમારું આધાર કાર્ડ નંબર અને લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
– OTP પ્રાપ્ત થયા પછી, તેને દાખલ કરો.
– પછી scheme માં PMJAY પસંદ કરો.
– પછી તમારું રાજ્ય (ગુજરાત) પસંદ કરો.
– પછી sub -sche me માં PMJAY પસંદ કરો.
– પછી search By માં Famliy (રેશન કાર્ડ) પસંદ કરો.
– પછી District માં તમારે તમારું District પસંદ કરવું.
– પછી family id ( રેશન કાર્ડ ) માં તમારે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે.

– પછી search પર ક્લિક કરો એટલે રેશન માં જેટલા નામે હશે એની માહિતી તમને દેખાશે.
-પછી જેના નામ નું આયુષ્માન કાર્ડ કાઢવનું છે એના નામ સામે e -kyc ક્લિક કરો.
-પછી aadhar ekyc ના ઓપ્શન આવશે . એમાં કોઈ એક સિલેક્ટ કરો અને ekyc કરો.

પછી બેનેફિસિય ફોટોગ્રાફ પર ક્લિક કરી ને ફોટોગ્રાફ લો.
પછી additional infomaiton માં તમારે તમારો મોબાઈલ નંબર ,
પછી રેશન કાર્ડ જેનું મેન નામ હશે એ તમારું શું થાય એ સિલેક્ટ કરવું.
પછી તમારી જન્મવર્ષ નાખવું.
પછી pincode માં તમારા નિવાસ સ્થાન નો pincode નાખો.
પછી તમે શહેર માં રહેતા હોય તો urban સિલેક્ટ કરો.
પછી તમારે સબમિટ કરો એનો નંબર સેવ કરીલો.

પછી ૪-૫ દિવસઃ માં appruval થઈ જશે.
ઉમેદાર કોઈ પણ મર્ગેનસી અથવા હોસ્પિટલ માં જરૂર હોય તો તમારા નજીક ના આયોગ્ય સેંટર માં જાવ અથવા ગોવેર્નમેન્ટ હોસ્પિટલ જાવ ત્યાં તમને અપ્પ્રોવેલ અથવા તો આયુષ્માન કાર્ડ કાઢી આપશે.
આયુષ્યમાન કાર્ડ મેળવવા માટેની સમયસીમા
તમારા દસ્તાવેજો સાચા હોય તો 15 દિવસની અંદર તમારું ayushman card ઉપલબ્ધ થઈ જશે.
નિષ્કર્ષ
આ લેખમાં, અમે તમારા માટે ayushman card કેવી રીતે પ્રાપ્ત કરવું તે માટેની સંપૂર્ણ માહિતી આપેલી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો હવે જ અરજી કરો. આ યોજનાથી શીર્ષક આપતી માહિતી, જરૂરી દસ્તાવેજો, અને અરજી પ્રક્રિયા વિશેની વિસ્તૃત જાણકારી માટે છે . નવા યોજનાઓ વિશે માહિતગાર થવા માટે અમારી વેબસાઇટ પર નિયમિત મુલાકાત લેતા રહો. અમે દૈનિક અપડેટ્સ અને નોકરી શોધ માટે નવી જાહેરાતો આપીએ છીએ.
મહત્વ લિંક
ayushman card | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |