તમે Flour Mill Sahay Yojana Gujarat માટે શોધી રહ્યા છો? અહીંથી ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. Manav Garima Yojana હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના લોકો ધંધો અને સ્વરોજગાર શરૂ કરી શકે તે માટે ઘરઘંટી ઉપલબ્ધ છે. અમે તમને ઘરઘંટી યોજના માટેની સંપૂર્ણ માહિતી આપીશું જેથી તમે આ યોજના માટે સરળતાથી અરજી કરી શકશો.

Flour Mill Sahay Yojana Gujarat ઘરઘંટી યોજના
ઘરઘંટી યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ છે. Flour Mill Sahay Yojana Gujarat 2023 અંતર્ગત સરકાર આર્થિક સહાય આપી સમાજના નબળા વર્ગના લોકોનો જીવન સ્તર ઉંચો કરવામાં મદદરૂપ થવા પ્રયત્ન કરે છે.
ઘરઘંટી સહાય યોજના – પાત્રતા
ઉંમર: 16 વર્ષથી 60 વર્ષ
વાર્ષિક આવક: ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/– અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/–
લાભાર્થી: આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા લોકો, વિધવા અને વિકલાંગ લોકો પણ પાત્ર છે.
ઘરઘંટી સહાય યોજના હાઈલાઈટ ટેબલ
યોજનાનું નામ | મફત ઘરઘંટી યોજના |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
યોજનાનો ઉદ્દેશ્ય | આત્મનિર્ભર જનતા બનાવવા |
લાભાર્થીની પાત્રતા | આર્થિક રીતે નબળા વર્ગના લોકો |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
અરજી શરુ તારીખ | 01/04/2023 |
મળવાપાત્ર લાભ | ઘરઘંટી |
ઓફિશ્યિલ વેબસાઈટ | નીચે આપેલ છે |
Flour Mill Sahay Yojana – જરૂરી દસ્તાવેજ
આધાર કાર્ડ
જન્મ પ્રમાણપત્ર
રેશન કાર્ડ
રહેઠાણનો પુરાવો
મોબાઇલ નંબર
આવક પ્રમાણપત્ર
અભ્યાસના પુરાવા
વ્યાવસાયલક્ષી તાલીમનો પુરાવો
અપંગતાના તબીબી પ્રમાણપત્ર (જરૂરી હોય તો)
વિધવા પ્રમાણપત્ર (જરૂરી હોય તો)
Benefits of Flour Mill Sahay Yojana યોજનાના લાભ
- મફત ઘરઘંટી માટેની સહાય
- સ્વરોજગાર માટે પ્રોત્સાહન
- આર્થિક રીતે નબળા વર્ગને રોજગારની તકો
- ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા શ્રમિક વર્ગને સહાય
- 50,000 થી વધુ લોકોને લાભ મળવાની ધારણા
Flour Mill Sahay Yojana Helpline Number મદદ નંબર
માનવ ગરિમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટેની હેલ્પલાઇન નંબરને esamajkalyan.gujarat.gov.in પર ચેક કરો.
Flour Mill Sahay Yojana Gujarat ઓનલાઈન અરજી
1. Google માં શોધો: સૌથી પહેલા Google માં “e-Kutir Portal” ટાઈપ કરીને શોધો.
2. પોર્ટલ ખોલો: કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની e-Kutir Portal વેબસાઇટ ખોલો.
3. પ્રથમ યોજના પસંદ કરો: e-Kutir Portal પર ક્લિક કર્યા બાદ “માનવ કલ્યાણ યોજના pdf” દેખાશે.
4. લોગીન કરો: જો તમે પહેલાથી User Id અને Password બનાવ્યા હોય, તો “Login to Portal” પર ક્લિક કરો.
5. યોજનાઓ જુઓ: લોગીન કર્યા પછી Manav Kalyan Yojana 2023 હેઠળ વિવિધ યોજનાઓ દેખાશે.
6. ફોર્મ ભરો: ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail)” ભરીને Save & Next બટન પર ક્લિક કરો.
7. અરજી પસંદ કરો: તમારા અનુભવ અને અભ્યાસ મુજબ “ઘર ઘંટી સહાય” યોજના પસંદ કરો.
8. પ્રમાણપત્રો દાખલ કરો: અનાજ દળવા માટેની તાલીમના પ્રમાણપત્ર અને અનુભવના પ્રમાણપત્રની વિગતો દાખલ કરો.
9. દસ્તાવેજો અપલોડ કરો: આધારકાર્ડ, રેશનકાર્ડ, BPL ડોક્યુમેન્ટ્સ અને ધંધાના અનુભવના દાખલા અપલોડ કરો.
10. નિયમો વાંચો: આપેલા નિયમો અને શરતો ધ્યાનપૂર્વક વાંચો.
11. અરજી કન્ફર્મ કરો: Confirm Application” બટન પર ક્લિક કરીને અરજી પૂર્ણ કરો.
12. એપ્લિકેશન નંબર સુરક્ષિત રાખો : માં મળેલ એપ્લિકેશન નંબર સુરક્ષિત સ્થળે નોંધો.”
Flour Mill Sahay Yojana 2023: મહત્વની તારીખો
ઘરઘંટી 2023 સૂચના તારીખ | 27 માર્ચ 2023 |
ઘરઘંટી 2023 ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ | 1 એપ્રિલ 2023 |
નિષ્કર્ષ
ઘરઘંટી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોને રોજગાર માટેની તકો પૂરી પાડવા અને આત્મનિર્ભર બનવા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જો તમે આ યોજના માટે પાત્ર હો, તો આપેલી માહિતી અને લિન્કની મદદથી ઓનલાઇન અરજી કરો અને આ યોજના અંતર્ગત ઉપલબ્ધ લાભ મેળવો.
મહત્વની લીંક
ઓફિશ્યિલ વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
Flour Mill Sahay Yojana, Manav Garima Yojana, Gujarat Government Schemes, Self Employment Yojana, Gujarat Social Welfare, ઘરઘંટી સહાય યોજના , gharghanti sahay yojana 2024 online applygharghanti sahay yojana 2024 online apply, gharghanti sahay yojana 2024, gharghanti sahay yojana gujarat